કોરોના મહામારીની બીજી લહેર ઘાતક રીતે ગુજરાત સહિત પૂરા દેશમાં પ્રસરી છે. આવામાં હાલ માહોલ ઘણો પૅનિક થઈ રહ્યો છે અને લોકો ગભરાઈ રહ્યાં છે. ત્યારે જરૂરી છે કે આપણે શું કરવું તેના કરતા શું ન કરવું. એટલે જ અમે આજની Ek Vaat Kauમાં લઈને આવ્યાં છીએ એવી કેટલીક વાતો કે જે તમારે મહામારી દરમ્યાન ખાસ ન કરવી. જેનાથી તમારી ઘણી-ખરી તકલીફો એમ જ ઓછી થઈ જશે.