અયોધ્યા / રાષ્ટ્રપતિ કોવિંદે રામ મંદિર માટે આપ્યું પહેલુ દાન, આટલા લાખ રુપિયાનો આપ્યો ચેક

donation campaign for ram temple president of india kovind will donate and start the campaign

અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિર માટે નિધિ સમર્પણ અભિયાનની શરુઆત શુક્રવારે થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતે 5 લાખ 100 રુપિયાનું દાન કરી આ અભિયાનની શરુઆત કરી. તેમની પાસે ડોનેશન માંગવા માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, વિશ્વ હિંદુ પરિષદ અને સ્વયંસેવક સંઘનું એક પ્રતિનિધિ મંડળ પહોંચ્યુ હતુ.

બ્રેકિંગ ન્યૂઝ