પાકિસ્તાન / ગુરુદ્વારા કરતારપુરના ગુંબજો તુટી ગયા, શું પાકિસ્તાને પુનઃનિર્માણમાં લુચ્ચાઈ કરી હતી?

domes at darbar sahib kartarpur fell off sue to strong wind and heavy rain showers in punjab

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભારે વરસાદની સાથે સાથે ઝડપી પવનથી ગુરુદ્વારા કરતારપુર સાહેબમાં ઘણું નુકશાન થયું છે. મળતી માહિતી મુજબ ગુરુદ્વારાના ઘણા ગુંબજોને નુંકશાન થયુ છે અને કેટલાક તો તુટીને નીચે પડી ગયા છે. હવે એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આ ગુંબજોના પુનઃનિર્માણમાં લોખંડ અને સિમેન્ટની જગ્યાએ ફાયબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ