જાલસાઝ / પ્રપંચી પાકિસ્તાન મરીનને કોઈ કામ-ધંધો છે કે નહિ ? વળી ગુજરાતના 60 જેટલા માછીમારોને ઉઠાવી ગયા.

Does the elusive Pakistan Marine have any business or not? In addition, about 60 fishermen from Gujarat were picked up.

પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સીએ જળ સીમામાં આંતક મચાવવાનું શરૂ કર્યુ છે. છેલ્લા એક માસથી ભારતીય બોટ અને માછીમારોના અપહરણ.વધુ 10 બોટ, 60 માછીમારોને બનાવ્યા બંધક

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ