ભાર વગરનું ભણતર આ વાક્ય બોલવા અને સાંભળવામાં ભલે સુખદ લાગતુ હોય... પણ દેશની શૈક્ષણિક પરિસ્થિતિ એવી છે કે શિક્ષણ દિવસેને દિવસે મોંઘુ થતું જાય છે, જેનો સીધા માર વાલીઓના ખીસ્સા પર પડે છે. ત્યારે આવા સમયે સોશિયલ મીડિયા પર શિક્ષણને લગતો એક મેસેજ વાયરલ થયો છે. જેમાં નિસ્વાર્થભાવે શાળાની ફી અને ચોપડા આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો શું છે વાયરલ થયેલા મેસેજ પાછળનું સત્ય, જુઓ આ રિપોર્ટમાં.