શપથ ગ્રહણ / કેજરીવાલના શપથ ગ્રહણમાં શિક્ષકોને આમંત્રણથી વિપક્ષ લાલઘૂમ, આવતીકાલે CM સહિત 6 મંત્રીઓ લેશે શપથ

Doe Circular Asks Principals, Teachers Of Delhi Govt Schools To Attend Cm's Swearing-In Ceremony

આપ નેતા અરવિંદ કેજરીવાલ રવિવારે સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે અન્ય 6 મંત્રીઓ પણ શપથ લેશે. આ શપથ સમારોહમાં PM મોદી સહિત અલગ અલગ મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે શપથ સમારોહમાં શિક્ષકોને આમંત્રણ આપવાના કારણે વિપક્ષે વિવાદ સર્જ્યો છે. તેમનું કહેવું છે કે ભીડ એકઠી કરવા માટે શિક્ષકોને બોલાવવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ