સંશોધન / સાવધાન! કોરોના બાદ હ્રદય રોગને લીધે મોતનું પ્રમાણ વધ્યું, સર્વેના ખુલાસાથી તબીબો ચિંતિત

Doctors are worried about the revelations of the survey on the Covid patient

કોરોનાના દર્દી પર કરવામાં આવેલા સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ડોક્ટરે જણાવ્યું કે, કોરોનાને હરાવનારમાં મગજ, કિડની તથા આંતરડાની આડ અસરની ફરિયાદ વધી છે. સાથે કોરોના બાદ હ્રદય રોગને લીધે મોતનું પ્રમાણ વધ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ