એવું માનવામાં આવે છે કે ભગવાન લક્ષ્મી કેટલીક વિશેષ તરીકે પૂજાથી એના ભક્તો પર પ્રસન્ના થાય છે. હંમેશા તમારા ઘરમાં ધન અનાજ અને ખુશી રાખે છે. આજે અમે તમને શુક્રવારે કરવામાં આવતા કેટલાક ઉપાયો માટે જણાવવા જઇ રહ્યા છીએ જેને અપનાવીને તમે ઘરમાં લક્ષ્મી વધારી શકો છો.
શુક્રવારે ભોજનમાં અડદ દાળ બનાવવી સુનિશ્વિત કરો અને એને બનાવવા ધી નો ઉપયોગ કરો. આવું કરવાથી મા લક્ષ્મી ખુશ થાય છે અને તમારા જીવનમાં ધનની કમી રહેતી નથી.
જો તમે માતા લક્ષ્મીને ખુશ કરવા ઇચ્છો છો તો દર શુક્રવારે દૂધ અને ખાંડ મિક્સ કરીને ખીર જરૂર બનાવો અને આ ખીરને પાંચ કન્યાએને ખવડાવો.
ચોથા શુક્રવારે એક મંદિરમાં જાવ અને ગરીબ લોકોને મીઠી અને સફેદ ચીજ દાન કરો.
જો તમારા ઘરમાં સમૃદ્ધિનું ઝાડ છે તો એની નીચે બેસો અને શ્રી ના સ્ત્રોને વાંચો. જો તમારા ઘરમાં કોઇ ઝાડ નથી તો તમે તમારા ઘરના મંદિરમાં બેસીને મંત્રોને વાંચી શકો છો.