દીવાનું રહસ્ય / આજે રાતે આ રીતે પ્રગટાવો ઘીનો દીવો, થશે જીવાણુ દૂર

Do this Thing with Ghee Diya And stay away from Coronavirus

આજે એટલે કે 5 એપ્રિલે દરેક દેશવાસીઓ PM મોદીની અપીલથી રાતે 9 વાગે 9 મિનિટે પોતાના ઘરની લાઈટો બંધ કરશે અને દીવા, મીણબત્તી, ટોર્ચ કે મોબાઈલ ફ્લેશ ચાલુ કરીને પ્રકાશ પાથરશે. PM મોદીએ કહ્યું છે કે કોરોનાના અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું છે. માટે આ પ્રકાશ કરવાનો છે. જ્યોતિષ વિશેષજ્ઞ હેમેન્દ્ર ભાઈ મિસ્ત્રી કહે છે કે આ સમયે જો તમે ઘીના દીવામાં કેટલીક ખાસ વસ્તુઓ મિક્સ કરી લો છો તો જીવાણુનો ઝડપથી નાશ થાય છે. કોરોના વાયરસ મુખ્યત્વે પ્રોટીનનો બનેલો છે. માટે ઘીનો દીવો વધુ લાભદાયી રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ