સોમવારે ભોલેનાથને પ્રસન્ન કરવાના કેટલાક ખાસ ઉપાય વિશે અમે તમને જણાવી રહ્યા છીએ.
સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત
સોમવારના દિવસે ભોલેનાથને પ્રસન્ન કરવા કરો આ ઉપાય
આપણા હિંદુ ધર્મ પ્રમાણે દરેક વાર કોઈને કોઈ દેવી દેવતાઓને સમર્પિત છે અને આવતી કાલે એટલે કે સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત કરવામાં આવ્યો છે. સોમવારે ભગવાન શિવની પૂજા કરીને અને ઉપવાસ કરવાથી ભોલેનાથની કૃપાદ્રષ્ટિ તેના ભક્તો પર બની રહે છે. ખાસ કરીને સોમવારે ભોલેનાથની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. અને માન્યતાઓ અનુસાર સોમવારે ભગવાન શિવની પૂજા કરીને ઉપવાસ રાખવાથી તે તેમના ભક્તોને આશીર્વાદ આપે છે. ભોલેનાથના આશીર્વાદથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આવતીકાલે એટલે કે સોમવારે ભોલેનાથને પ્રસન્ન કરવાના કેટલાક ખાસ ઉપાય વિશે અમે તમને જણાવી રહ્યા છીએ.
સોમવારના દિવસે ભોલેનાથને પ્રસન્ન કરવા કરો આ ઉપાય
- સોમવારના દિવસે ભોલે બાબાને પ્રસન્ન કરવા માટે તલ અને જવ ચઢાવવા જોઈએ. સોમવારે એ ઉપાય કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે
- આ સાથે જ સોમવારે ભગવાન શિવને ચંદન, દૂધ, ગંગાજળ, અક્ષત, બેલપત્ર, ધતુરા અથવા આકૃતિના ફૂલ ચઢાવોથી પણ ભોલેનાથ પ્રસન્ન થાય છે