વસ્તુશાસ્ત્રનું પાલન જો ઘરમાં ન થયું હોય તો તોડફોડ કર્યા વગર પણ ઘરની અંદર સુધારા કરી શકાય અને એનર્જી સુધારી શકીએ છે. જેમાં પાંચ તત્વ ખૂબ અગત્યનું ભાગ ભજવે છે. જેમાં પણ જળનું આગવું મહત્વ છે. તો પાણીના પ્રયોગથી કઈ રીતે ઘરની એનર્જી સારી કરી શકાય તે જાણવા માટે જુઓ Why ne kaho Bye with Ami Modi