ઉપાયો / દશેરાના દિવસો કરો ગુપ્ત દાન, ક્યારેય નહી ખૂટે ધનના ભંડાર

do these remedies on dussera for better lifestyle and wealth

દશેરા સાથે 2 ધાર્મિક કથાઓ જોડાયેલી છે. ભગવાન શ્રીરામે આ દિવસે રાવણનો વધ કર્યો હતો. 9 રાતે તથા 10 દિવસના યુદ્ઘ પછી આજ દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો નાશ કર્યો હતો. આથી જ દશેરા વિજયા દશમી તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે શરૂ કરવામાં આવેલુ કામ ક્યારેય નિષ્ફળ જતુ નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ