ધર્મ / મહાશિવરાત્રિએ આ ભાવ સાથે કરો શિવજીની આરાધના, મળશે અઢળક પુણ્ય

Do pooja On Maha Shivratri with Faith and Got Blessings From Lord Shiv

શિવનાં ચિત્રોમાં આપણે અંગ પર લગાવેલી ભસ્મ જે જોઈએ છીએ એ ભસ્મ ભૌતિક માયાઓને ભસ્મીભૂત કરવાનો સૂચક છે. ભસ્મનો શણગાર કરેલા શિવ દુનિયાની માયાથી પર થવાનું સૂચવે છે. શિવરાત્રિએ શિવજીની આરાધના કરવી પણ જો તે યોગ્ય રીતે અને ભાવ સાથે કરવામાં આવે તો પુણ્ય મળી શકે છે. તો જાણી લો આવનારી 21 ફેબ્રુઆરી 2020ની મહાશિવરાત્રિએ કયા ભાવ સાથે આરાધના કરશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ