નિવેદન / ભાજપના દિગ્ગજ મંત્રીએ કહ્યું, રાહુલ ગાંધીની વાત તો તેમના CM પણ નથી સાંભળતા

Do not your CMs listen to you rahul gandhi congress ravishkar prasad

કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર કોર્ટ પર દબાણ કરવાના આરોપ લગાવતાં સ્પષ્ટ કર્યું કે ચૂંટણીમાં દરેક વખતે હારેલા લોકો આવી રીતે રાજનીતિને નિયંત્રણ ન કરી શકે. લોકડાઉન પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉઠાવેલા સવાલ પર રવિપ્રસાદે કહ્યું કે તેમનું તો તેમના મુખ્યમંત્રી પણ સાંભળતા નથી. તેનો મતલબ એ છે કે રાહુલ ગાંધીની વાતમાં કોઇ વજન નથી અથવા તેમની વાતોને મુખ્યમંત્રીઓ ગંભીરતાથી લેતા નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ