Ganesh Chaturthi 2020 / ગણેશ ચતુર્થીએ ન કરો આ કામ, માન્યતા અનુસાર મળી શકે છે અશુભ ફળ

do not see  moon on ganesh chaturthi day know what is the reason

દર વર્ષે દેશભરમાં ગણેશ ચતુર્થી ધામધૂમથી ઉજવાય છે. આ વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર 22 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ દિવસે ચંદ્રમા ન જોવાનું કહેવાયું છે.

બ્રેકિંગ ન્યૂઝ