નિવેદન / રાબડી દેવીનો PM મોદી પર કટાક્ષ, 'દૂર્યોધન નહી પરંતુ જલ્લાદ છે જલ્લાદ'

do-not-say-duryodhana-to-modi-he-is-jallad-says-rjd-leader-rabri-devi

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 'દૂર્યોધન' બતાવ્યા પછી આ વિવાદમાં RJD સુપ્રીમો લાલૂ યાદવની પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રહેલા રાબડી દેવીએ પણ કટાક્ષ કર્યો છે. રાબડી દેવીએ કહ્યુ કે, ''PM મોદીને પ્રિયંકા ગાંધીએ દુર્યોધન ગણાવીને ખોટું કર્યુ છે, તેમણે તો મોદીને જલ્લાદ કહેવા જોઇએ.''

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ