વાસ્તુ / દિવાળીની સફાઇ કરતી વખતે તરત જ ઘરમાંથી હટાવી દો આ ચીજો, બની શકો છો કંગાળ

do not keep these things on your house it can inauspicious

દિવાળી આવે એ પહેલા લોકો પોતાના ઘરની સાફ-સફાઇ કરતા હોય છે. ત્યારે જ મા લક્ષ્મીનો વાસ રહે છે. જો કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોઇ પણ એવી ચીજ ના રાખવી જોઇએ જેનાથી અપશકુન થાય. જો તમે હવે દિવાળીની સાફ સફાઇ કરતાં હોવ તો આ વસ્તુઓ ઘરમાંથી તરત જ હટાવી દો. નહીં તો તમે કંગાળ થઇ જશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ