ચેતજો / જે લોકો તાંબાના વાસણો વાપરે છે તેઓ ભૂલથી પણ તેમાં આ વસ્તુઓ ન રાખતા, નહીંતર થશે આ તકલીફો

do not keep these food in copper vessel

હમેશાં એવી સલાહ આપવામાં આવે છે કે, તાંબાના લોટામાં રાખેલું પાણી રોજ પીવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા મળે છે. જોકે, ઘણાં લોકો તાંબાના વાસણોનો પણ ઉપયોગ કરતા હોય છે. પણ શું તમે જાણો છો કે, તાંબાના વાસણોનો ઉપયોગ કરવામાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો ફાયદા નહીં પણ ભયંકર નુકસાન થઈ શકે છે. ખાસ કરીને તમે તાંબાના વાસણમાં કયો આહાર અને કઈ વસ્તુઓ મૂકો છો તેનું ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે તેમાં કેટલીક વસ્તુઓ રાખવાથી તેમાં કેમિકલ રિએક્શન થાય છે અને ઘણીવાર આ રિએક્શન શરીરમાં બહુ જ ઘાતક સાબિત થઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ