માન્યતા / જો તમારા ઘરમાં પણ હોય તુલસીનો આવો છોડ તો ખાસ વાંચી લેજો, નહીંતર લક્ષ્મી માતા થઈ જશે નારાજ

do not keep such tulsi plant in the house goddess lakshmi gets angry immediately

તુલસીનો છોડ હંમેશા ધાર્મિક આસ્થાનું કેન્દ્ર રહ્યો છે. સામાન્ય રીતે દરરોજ પૂજા-પાઠમાં આ પવિત્ર છોડના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. માન્યતા છે કે જે દંપત્તિઓને સંતાન સુખ ના મળ્યું હોય તેણે ફરજીયાત તુલસીની પૂજા કરવી જોઈએ. તુલસી માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ