ધર્મની વાત / ઘરમાં ક્યારેય ન લગાવો આ પ્રકારની હનુમાનજીની તસવીર નહી તો ફેલાશે અશાંતિ

Do not keep such pictures of lord hanuman ji

હિન્દુ ધર્મમાં દરેક ભગવાનની એક અલગ કથા છે, અને તે કથાઓને અનુસરવાથી જીવનમાં લાભ થાય છે તેવું પણ શીખવાડવામાં આવે છે. ત્યારે ભૂત, પ્રેત, પિશાચ વગેરેથી બચવા માટે હનુમાનજીના નામનો સહારો માનવજાતિ લે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ