પૂજા ઘર / ઘરના મંદિરમાં ભૂલથી પણ ના રાખો આવી મૂર્તિ, નહીંતર સુ:ખના દી' તો દૂર પણ ભોગવવું પડશે મોટું નુકસાન

do not keep such idol in worship temple of the house

હિન્દુ ધર્મમાં પૂજા-પાઠનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં પૂજા સ્થાન અંગે ઘણી વાતો જણાવવામાં આવી છે. ઘરમાં પૂજા સ્થાન યોગ્ય દિશામાં હોવાથી જીવનમાં સુખ-શાંતિનો વાસ થાય છે. તો અયોગ્ય દિશામાં ઘરનું પૂજા મંદિર રાખવાથી અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય જીવનમાંથી સુખ-શાંતિ જતી રહી છે. એવામાં જાણીએ કે ઘરનું પૂજા મંદિર કેવુ હોવુ જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ