Vastu Tips / ચૌત્રી નવરાત્રી પર નવું ઘર ખરીદવાના હોવ તો આ વાસ્તુ નિયમોને ન કરતા ઈગ્નોર, નહીં તો તૂટી પડશે સમસ્યાઓનો પહાડ

do not ignore these vastu rules while buying a house during chaitra navratri 2022

જો તમે ઘર ફ્લેટ કે જમીન ખરીદવાનું વિચારી રહ્યા છો તો કેટલાક વાસ્તુ નિયમોનું ખાસ ધ્યાન રાખો. વાસ્તુને જ્યોતિષ શાસ્ત્રનો ખાસ અંગ માનવામાં આવે છે. તેના નિયમોનું પાલન કરવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ