કેરી તો દરેક લોકોને પસંદ હોય છે અને બધા ખાતા પણ હશે. જો કે હાલ કેરીની સિઝન પણ ચાલી રહી છે. કેરી ફળોનો રાજા છે. પરંતુ કેરી ખાધા બાદ એવી કઇ 3 ચીજ છે જેને તમારે ખાવી જોઇએ નહીં.
કેરી ખાધા બાદ આ ત્રણ ચીજોમાંથી એક નું સેવન કરી લીધું તો એનાથી તમે ખૂબ બીમાર પડી શકો છો. અને આ તમારા શરીરમાં ઝેર ફેલાવી શકે છે.
કેરી ખાધા બાદ તમારે ક્યારે કારેલાનું સેવન કરવું જોઇએ નહીં, કારણ કે કેરી અને કારેલા એક સાથે રિએક્શન કરે છે. જેનાથી તમારા શરીરમાં એક પ્રકારનું ઝેર ફેલાઇ જાય છે અને તમને ઉલ્ટીઓ થવાનું શરૂ થઇ જાય છે. જેનાથી તમે બીમાર પડી શકો છો અને તમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડશે.
કેરી ખાધા બાદ ક્યારેય પણ તમારે વધારે મરચાનું સેવન કરવું જોઇએ નહીં કારણ કે કેરી મીઠી હોય છે અને જો ત્યારબાદ તમે લીલા મરચાં ખાઇ લેશો તો આ બંને આપસમાં રિએક્શન કરશે અને તમારા પેટમાં ખૂબ જ બળતરા થશે અને તમારે અન્ય ઘણી બીમારીઓ થઇ જશે.
કેરી ખાધા બાદ ક્યારેય રાયતાનું પણ સેવન કરવું જોઇએ નહીં કારણ કે એનાથી તમને ઘણી બીમારીઓ થઇ જાય છે જેનાથી તમે ખૂબ જલ્દી ગંભીર બીમારીનો શિકાર બની શકો છો.