ધર્મ / મોતના દરવાજે ઉભા કરી દેશે આ આદતો, ગરુડપુરાણમાં કહ્યા પ્રમાણે વર્તજો નહીંતર...

do not do this things in life according to garudpuran

મહાપુરાણ માનવામાં આવતા ગરુડપુરાણમાં જીવન અને મૃત્યુ વિશે ખુબ મહત્વની વાતો કહેવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે કેટલાક કામ તમને મોતના દરવાજે લાવીને ઉભા કરી દે છે. 

બ્રેકિંગ ન્યૂઝ