દેવ દિવાળી 2019 / કારતક પૂનમે સ્નાન-દાનનું છે ખાસ મહત્વ, ભૂલથી પણ ન કરો આ 8 કામ

 Do not Do These Things On Dev Diwali 2019

હિંદુ ધર્મમાં કારતક પૂનમનું વિશેષ મહત્વ છે. આ દિવસે સ્નાન અને દાનનું મહત્વ વધારે ગણાયું છે. કેટલાક ખાસ નિયમોના પાલન કરવાથી વધારે લાભ મળે છે. કારતક પૂનમે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું અને તેને કરવાથી બચવું જોઈએ.

બ્રેકિંગ ન્યૂઝ