જ્યોતિષશાસ્ત્ર / તમારા કામનું: સાંજના સમયે પડોશી સાથે ભૂલથી પણ ન કરશો આ ચીજની આપ-લે, માતા લક્ષ્મીજી થઈ જશે નારાજ

do not do these 5 things in the evening

હિંદુ શાસ્ત્રોમાં દરેક વસ્તુ માટે વિશેષ નિયમો છે. એવું માનવામાં આવે છે કે તે નિયમોનું પાલન કરવાથી પરિવાર અને જીવનમાં સુખ-શાંતિ બની રહે છે. આ ઉપરાંત ભગવાનના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ