નવરાત્રિ 2019 / આ કારણે નોમના દિવસે કરવામાં આવે છે કન્યા પૂજન, જાણો વિધિની સાચી રીત

Do Navami Pooja with this method and be blessed

નવરાત્રીની નોમે છોકરીઓને ખવડાવવાની પરંપરા છે. શું તમે જાણો છો શા માટે કન્યા પૂજા માટે નોમને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે, કેટલાક લોકો નોમની પૂજા કર્યા બાદ છોકરીઓને ભોજન આપે છે. ચાલો જાણીએ નવમી પર છોકરીઓને ખવડાવવાનું મહત્વ અને તેના નિયમો શું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ