મંત્ર / કોરોનાની જંગમાં PM મોદીએ આપ્યો 'દો ગજ દૂરી' મંત્ર, જાણો એટલે કેટલું અંતર થાય

Do Gaj Duri Kya Hai Pm Modi Mantra To Fight Covid19

'दो गज दूरी, बहुत है जरूरी', કોરોના વાયરસ વિરુદ્ઘ લડાઇમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ મંત્ર છે, આ મંત્ર તેઓ ઓછામાં ઓછું ત્રણ વખત દેશવાસીઓને જણાવી ચૂક્યા છે. સોમવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પણ પીએમ મોદીએ આ મંત્ર ફરી વખત કહ્યો. આપણો મુખ્ય હેતુ, ઝડપથી રેસ્પૉન્સ આપવા પર હોવો જોઇએ અને બે ગજથી દૂરીના મંત્રને ફૉલો કરવાની જરૂર છે. એક દિવસ પહેલા, મન કી બાતમાં પણ આ મંત્રનો ઉલ્લેખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ