Home Tips / ફર્નિચરની આવી રીતે કરશો કેર, તો ક્યારેય નહીં થાય ઊધઇ

Do the care of the furniture in such a way

આપણે આપણા ઘરને સજાવવા માટે મોંઘા ફર્નિચર ખરીદીએ છીએ પણ જો આ ફર્નિચરમાં કોઇ કારણોસર ઊધઇ લાગી જાય તો લાખોનું નુકસાન થાય છે. આવામાં તેનાથી બચવું પણ મુશ્કેલ છે. તો આજે અમે તમને ફર્નિચરની કેવી રીતે કેર કરશો એના માટે જણાવી રહ્યા છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ