પ્રેરણા / નવા વર્ષમાં જીવનને પ્રેરણા આપતા રજનીકાંતભાઈને VTVGujarati.com સલામ કરે છે

Diwali inspiration Ahmedabad auto driver 90 percent disabled

VTVના વિશેષમાં સૌથી પહેલા વાત કરવી છે. એક હટકે કહાની અંગે. આપણે ત્યાં એક કહેવત છે કે, નબળા મનના માનવીને રસ્તો પણ નથી જડતો, જ્યારે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. બસ આજ કહેવતને સાર્થક કરતી આ હકાની છે દાંતીવાડાના એક દિવ્યાંગ વ્યક્તિની. જે શરિરથી 90 ટકા દિવ્યાંગ છે. પરંતુ તે ખુદના દમ પર રિક્ષા ચલાવી પરિવારનું ભરણ પોષણ કરે છે. ત્યારે કોણ છે આ અદનેરો માણસ આવો તેમને પણ જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ