Diwali Gifts 2020 / સંબંધી કે મિત્રોને ભૂલથી પણ ન આપશો આ 6 માંથી કોઈ પણ ગિફ્ટ, શાસ્ત્રોમાં ગણાવાઈ છે અશુભ

diwali gifts 2020 never give these gifts in diwali festivals

દિવાળીનો તહેવાર આવતાંની સાથે લોકો સંબંધી અને મિત્રોને પ્રેમરૂપી ગિફ્ટ પણ આપવાનો પ્લાન કરે છે. આ માટે તમે ખરીદીમાં નીકળી જાઓ છો. પરંતુ શું તમે એ જાણો છો કે ગિફ્ટ પસંદ કરતાં કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે શાસ્ત્રોમાં કેટલીક વસ્તુઓને ગિફ્ટમાં આપવી કે લેવી બંને અશુભ ગણાવાઈ છે. જો તમે પણ તમારા કોઈ સ્નેહીજન માટે ગિફ્ટની પસંદગી કરવાના છો તો આ વાતોને ધ્યાનમાં રાખી લેજો. તેનાથી તમને મદદ મળશે.

બ્રેકિંગ ન્યૂઝ