બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / અજબ ગજબ / Diwali 2021 jamghat festival of lucknow when people of lucknow flys kite on next day of diwali
Arohi
Last Updated: 01:13 PM, 4 November 2021
દિવાળીનો પર્વ ફક્ત એક દિવસનો નથી હોતો. પરંતુ આ આખા પાંચ દિવસ સુધી ચાલે છે. ધનતેરસના દિવસથી શરૂ થતા આ ફેસ્ટિવલને ભાઈબીજ સુધી ઉજવવામાં આવે છે. ધનતેરસ અને કાળીચૌદસ બાદ આજે દિવાળીનો પર્વ ધૂમધામથી સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે. આવતી કાલે નવું વર્ષ છે અને સાથે જ ગોવર્ધન પૂજા કરવામાં આવશે અને તેના બીજા દિવસે ભાઈ બીજ સેલિબ્રેટ કરવામાં આવશે.
પરંતુ ભારતમાં એક એવું શહેર છે જ્યાં ગોવર્ધન પૂજાના દિવસે પતંગ ઉડાવવામાં આવે છે. આ શહેરમાં મકરસંક્રાતિ પર નહીં પરંતુ દિવાળીના બીજા દિવસે પતંગ ચગાવવામાં આવે છે.
કેમ ઉડાવવામાં આવે છે પતંગ?
જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌઉમાં દિવાળીના બીજા દિવસે એટલે કે ગોવર્ધન પૂજાના દિવસે પતંગ ઉડાવવામાં આવે છે. આમ તો દેશભરના અન્ય ભાગોમાં મકર સક્રાંતિના દિવસે પતંગ ઉડાવવામાં આવે છે. જોકે આ શહેરોમાં અક્ષય તૃતીયા, 15 ઓગસ્ટે પણ પતંગ ઉડાવવાનો રિવાજ છે. પરંતુ લખનૌઉ અને તેની આસ-પાસના ક્ષેત્રમાં જ દિવાળીના દિવસે પતંગ ઉડાવવામાં આવે છે.
ધૂમધામથી કરવામાં આવે છે સેલિબ્રેટ
જણાવી દઈએ કે દિવાળીના બીજા દિવસે લખનૌઉમાં જમઘટ નામનો તહેવાર ઉજવવામાં આવે છે. જમઘટના રૂપમાં આ દિવસને એન્જોય કરવામાં આવે છે અને પતંગબાજી કરવામાં આવે છે. એવું નથી કે અહીં લોકો સાધારણ પતંગ બાજી કરે છે પરંતુ ઘણા અલગ અલગ કોમ્પિટિશનનું પણ આ શહેરમાં આયોજન કરવામાં આવે છે. જ્યાં અલગ અલગ જગ્યાના લોકો પતંગ ઉડાવે છે અને પેચ લડાવવાને લઈને ખૂબ કોમ્પિટિશન થાય છે.
કહેવામાં આવે છે કે પતંગબાજીને નવાબોનો શોખ કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે નવાબોના સમયમાં પતંગને દુલ્હનની જેમ સજાવવામાં આવે છે. જેમાં મોટાભાગે સોના અને ચાંદીના તારની સજાવટ કરવામાં આવે છે. આ પતંગ જેની છત પર કપાઈને પડતી હતી. તેમના ઘરે તે દિવસે પુલાવ બનતો હતો. લખનૌઉમાં પતંગનું ટૂર્નામેન્ટ પણ થાય છે જેમાં લોકો ઉત્સાહથી ભાગ લે છે.
એવામાં લખનૌઉના રહેનાર લોકોનું કહેવું છે કે તે આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે જે લોકો ઘરથી બહાર હોય છે તે પણ આ દિવસે જરૂરથી ઘરે આવે છે અને પતંગબાજીની મજા લે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News