Diwali 2020 / જૂનાગઢ રોપ-વેની મજા માણવા જતા લોકો માટે આવ્યા સારા સમાચાર, અત્યાર સુધી 23000 લોકોએ લીધી મુલાકાત

Diwali 2020 Gujarat Junagadh ropeway

એશિયાનો સૌથી મોટો રોપવે જૂનાગઢમાં પ્રધાનમંત્રી હસ્તે લોકાર્પણ થયા બાદ દિવાળીના તહેવારોમાં પ્રવસીઓનો ધસારો જોવા મળી રહયો છે. પ્રવાસીઓ રોપવેમાં બેસીને માં અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહયા છે. ઉદઘાટન થયા બાદ અત્યાર સુધીમાં 23 હજારથી વધુ લોકોએ રોપવેનો લાભ લીધો છે. તો દિવાળીના દિવસો દરમિયાન પ્રવાસીઓને ધસારા વચ્ચે યોગ્ય સુવિધા મળી રહી તે અંગે પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ