Diwali 2020 / શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા હનુમાન દાદાની શરણે

Diwali 2020 education minister in sarangpur

વિશ્વ વિખ્યાત સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. મંદિર ખાતે મહાયજ્ઞ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. ત્યારે આજે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ હનુમાનજી દાદાના દર્શન કર્યા હતા. અને યજ્ઞમાં જોડાયા હતા. આ સાથે દૂર દૂરથી ભક્તો દાદાના દર્શને આવી રહ્યાં છે. અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યાં છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ