સહાય / લોલમલોલ: તંત્રએ કહ્યું હતું કોરોનાથી 3 હજારના મોત, પણ અમદાવાદમાં એક જ દિવસમાં સહાય માટે 15 હજાર ફૉર્મ મૂકાયા 

 Distribution of forms to the families whose deaths in Corona

કોરોનામાં મૃતક પરિજનોને સહાયના ફોર્મનું વિતરણ શરૂ કરાયું છે, જેમાં અમદાવાદમાં AMCએ માત્ર એક જ દિવસમાં 15 હજાર ફોર્મ વિતરણ માટે મૂકાયા છે, જ્યારે એક જ દિવસમાં રાજકોટમાં સહાય માટે 3 દિવસમાં 1 હજાર 700 ફોર્મ વહેંચાયા છે

બ્રેકિંગ ન્યૂઝ