અમદાવાદ / મનપા કમિશનર અને કોર્પોરેટરો વચ્ચેનો વિખવાદ પહોંચ્યો ગાંધીનગર, નેહરાની બદલીના એંધાણ

dispute between ahmedabad municipal commissioner and bjp corporator

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગેરવર્તણૂંકનો મામલો ગરમાયો છે. ભાજપના જ કોર્પોરેટરો સાથે ગેરવર્તણૂંક કરી હોવાના આક્ષેપ થયા છે. સમગ્ર મામલે ભાજપ સંગઠન અને સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર મામલે મુખ્યમંત્રી રૂપાણીને અવગત કરાવવામાં આવ્યાં છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની બદલી થઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ