તારક મહેતાના પ્રશંસકો માટે એક ચોંકાવનારી સમાચાર સામે આવ્યા છે. જી હાં તારક મહેતા એખ બાજુ ટીઆરપીમાં સતત પકડ બનાવી રાખી છે. તો શો ની સૌથી પસંદગીની કલાકાર દયા બેન હવે પ્રશંસકોને ક્યારેય પણ જોવા મળશે નહીં.
આ શો ના નિર્માતા અસિત મોદીએ કહ્યું હતું કે દિશાની દીકરી હજુ નાની છે. એના માટે શૂટિંગ કરવાનું ખૂબ મુશ્કેલ છે. તો એક બાજુ બીજી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દિશા તારક મહેતાના શો માં વાપસી કતરવા ઇચ્છે છે. એને એના માટે પ્રોમોનું શૂટિંગ પણ કરી લીધું છે.
પરંતુ દયાનો પતિ ઇચ્છતો નથી કે દીકરી હજુ નાની છે એવામાં મા નું એની પાસે રહેવું ખૂબ જરૂરી છે. તો બીજી બાજુ માહિતી મળી છે કે દિશાએ દરેક એપિસોડની ફી 1.5 લાખ કરી દીધી છે.
દિશાએ એવી શરત રાખી છે કે એ 15 દિવસ કામ કરશે. એ નાઇટ સિફ્ટ કરી શકશે નહીં. તો હવે એવા સમાચાર પ્રાપ્ત થયા છે કે દિશાએ આ શો ને હંમેશા માટે છોડવાનો નિર્ણય કર્યો છે. શો ના મેકર્સ નવા ચહેરાની શોધમાં છે. જો કે નિર્માતાએ આ સમાચારને ખોટા ગણાવ્યા છે. એમના અનુસાર દિશા જલ્દીથી શૂટિંગ પર વાપસી કરી શકે છે.