BIG NEWS / રાતોરાત સુરતથી ગુવાહાટી પહોંચ્યા શિવસેનાના નારાજ ધારાસભ્યો: ઉદ્ધવ ઠાકરેનો પણ મોટો નિર્ણય 

Disgruntled Shiv Sena MLAs reach Guwahati from Surat: Uddhav Thackeray's big decision too

શિવસેના સાથે બળવો કરીને ગુજરાતના સુરત પહોંચેલા શિવસેનાના નેતા એકનાથ શિંદે હવે શિવસેનાના 34 અને 7 અપક્ષ ધારાસભ્યો સહિત આસામની રાજધાની ગુવાહાટી પહોંચ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ