વિવાદ / ભારત - ચીન વચ્ચે વાર્તા મુદ્દે જયશંકરે જવાબ આપ્યો, મારો કામ કરવાનો પહેલો નિર્ણય છે કે હું...

discussions are going on says eam s jaishankar amid india china standoff

ચીન સાથેના તણાવની વચ્ચે વિદેશમંત્રી એસ. જયશંકરે ગુરુવારે કહ્યું છે કે વાતચીત ચાલી રહી છે. લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા LAC પર સ્થિતિ વિશે પૂછતાં તેઓએ કહ્યું કે કાર્ય પ્રગતિ પર છે. બંને દેશોની વચ્ચે શું વાતચીત ચાલી રહી છે તેના જવાબમાં તેઓએ વિસ્તૃત જાણકારી આપવાની મનાઈ ફરમાવી અને કહ્યું કે ભારત અને ચીનની વચ્ચેની ખાનગી વાત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ