ત્રિનબાગો નાઇટ રાઇ઼ર્સ શાહરૂખ ખાનની ટીમ છે અને કાર્તિક આઇપીએલની કલકતા નાઇટ રાઇડર્સ ટીમનો કેપ્ટન છે. એ ડ્રેસિંગ રૂમમાં ત્રિનબાગોની જર્સીમાં મેચ જોતો નજરે આવ્યો હતો. આ કારણથી બીસીસીઆઇએ એને કારણ જણાવો નોટીસ જારી કરતાં પૂછ્યું હતું કે 'એમનો કોન્ટ્રાક્ટ કેમ કેન્સલ ના કરવો જોઇએ?'
ટીમ ઇન્ડિયાથી બહાર ચાલી રહેલો વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે બીસીસીઆઇએ કેરિબિયન પ્રીમિયમ લીગની ટીમ ત્રિનબાગો નાઇટ રાઇડર્સના ડ્રેસિંગ રૂમમાં દેખાયા પછી 'કારણ જણાવો' નોટીસ પાઠવી હતી. નોટીસ મળ્યા બાદ કાર્તિકે બોર્ડની માફી માગી લીધી છે. તે બીસીસીઆઇની મંજૂરી લીધા વગર જ સીપીએલના પ્રમોશનલ ઇવેન્ટમાં સામેલ થયો હતો. ત્યારબાદ બોર્ડે એને પૂછ્યું કે, 'તમારો કોન્ટ્રાક્ટ કેમ કેન્સલ ના કરવો જોઇએ?'
Dinesh Karthik responds to BCCI's show-cause notice to him, after he was seen wearing Caribbean Premier League(CPL) franchise Trinbago Knight Riders(TKR) jersey&sitting in their dressing room in Trinidad. He states 'I haven't participated in TKR in any capacity.' (file pic) (1/3) pic.twitter.com/GwZxpLjlXX
ત્રિનબાગો નાઇટ રાઇ઼ર્સ શાહરૂખ ખાનની ટીમ છે અને કાર્તિક આઇપીએલની કલકતા નાઇટ રાઇડર્સ ટીમનો કેપ્ટન છે. એ ડ્રેસિંગ રૂમમાં ત્રિનબાગોની જર્સીમાં મેચ જોતો નજરે આવ્યો હતો. આ કારણથી બીસીસીઆઇએ એને કારણ જણાવો નોટીસ જારી કરતાં પૂછ્યું હતું કે 'એમનો કોન્ટ્રાક્ટ કેમ કેન્સલ ના કરવો જોઇએ?'
D Karthik, in his letter, states, 'During the 1st TKR game on Sept 4, he had invited me to watch the game from dressing room, which I did & also wore TKR jersey. I wish to tender my unconditional apology for not seeking permission from BCCI prior to embarking on his visit' (2/3) https://t.co/iHwHT4hLWS
કાર્તિકે એના જવાબમાં કહ્યું કે એ કોચ બ્રેન્ડન મેકુલમના અનુરોધ પર પોર્ટ ઓફ સ્પેન ગયો હતો અને એમના કહેવા પર ટીકેઆરની જર્સી પહેરીને મેચ જોઇ. એને બોર્ડને લખેલા પત્રમાં લખ્યું છે કે, હું આ યાત્રા પહેલા બીસીસીઆઇની અનુમતિ ના લેવા પર માફી માંગુ છું. હું ફરીથી કહેવા માગુ છું કે મે ત્રિનબાગો નાઇટ રાઇડર્સની કોઇ પણ ગતિવિધિઓમાં ભાગ લીધો નથી અને કોઇ ભૂમિકા નિભાવી નથી.
Karthik states, 'My coming to Trinidad was at the invitation of head coach of Kolkata Knight Riders, Brendon McCullum, who also happens to be head coach of TKR. He felt that it'll be useful for me as a captain of KKR, to come for some discussions with him in regard to KKR.' (3/3)
એને બોર્ડને આશ્વાસન આપ્યું હતું કે બાકી મેચોમાં એ ટીકેઆરના ડ્રેસિંસ રૂમમાં નહીં બેસે, કાર્તિકના આ માફીનામા બાદ પ્રશાસકોની સમિતિ મામલેને ખતમ કરી શકે છે.