ગાંધીનગર / આંદોલન મામલે દિનેશ બાંભણિયાએ કરી રણનીતિની જાહેરાત

ગાંધીનગરમાં મહિલાઓનો બિન અનામતના આંદોલન મામલે પાસના નેતા દિનેશ બાંભણિયાએ રણનીતિની જાહેરાત કરી છે. દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષને મધ્યસ્થી કરાવવા માટે રજૂઆત કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ