FOLLOW US
ભરૂચમાં બે સ્થળે મકાનો ધરાશાયી થયા છે. સૈયદવાડ નજીક અને બળેલી ખો વિસ્તારમાં મકાન ધરાશાયી થયા છે. વરસાદ પડતા જર્જરિત મકાનો ધરાશાયી થયા છે. સદનસીબે ઘટનામાં કોઇ જાનહાનિ નથી થઇ. હાલ ફાયર વિભાગે સ્થળ પર પહોંચી કાટમાળ હટાવ્યો છે.