આરએસએસ / કમલનાથે ભોપાલમાં RSS કાર્યાલયથી હટાવી સુરક્ષા, દિગ્વિજયસિંહ થયા નારાજ

Digvijay upset over Madhya Pradesh govt removing security from RSS

સોમવારે મોડી રાત્રે કમલનાથ સરકાર તરફથી ભોપાલમાં આવેલ આરએસએસ કાર્યાલય પરથી સુરક્ષા હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે ભોપાલ બેઠકના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર દિગ્વિજય સિંહે આ નિર્ણયનો વિરોધ કર્યો છે. દિગ્વિજય સિંહે ટવિટ કરી જણાવ્યું કે ભોપાલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય પરથી સુરક્ષા હટાવવાનો નિર્ણય યોગ્ય નથી. હું મુખ્યમંત્રી કમલનાથજીને અનુરોધ કરુ છું કે આરએસએસ  કાર્યાલય પર સુરક્ષા પરત કરવાનો આદેશ આપે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ