રાજનીતિ / શું જ્યોતિરાદિત્ય સિંધિયાને કોંગ્રેસ કરી રહી હતી સાઇડલાઇન? દિગ્વિજયસિંહે આપ્યો આ જવાબ...

digvijay singh tweet congress sidelining jyotiraditya scindia

કોંગ્રેસમાંથી રાજીનામું આપી નવી ઇનિંગ્સની શરૂઆત કરવાની તૈયારી કરી રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને અનુભવ થયો હતો કે પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી તેમને સાઇડલાઇન કરવામાં આવી રહ્યાં છે, જેના કારણે જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમના પદ અને પાર્ટી બંને પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ