ચૂંટણી / હિંદુ આતંકવાદ મામલે દિગ્વિજયસિંહનો યૂ-ટર્ન, જુઓ હવે શું બોલ્યાં?

Digvijay Singh takes turn to be a pious Hindu

હિંદુ આતંકવાદના મામલે યુ-ટર્ન લઇને દિગ્વિજયસિંહે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આતંકવાદ હિંદુ ધર્મનો સ્વભાવ જ નથી. મધ્યપ્રદેશના બે વખત મુખ્યપ્રધાન રહી ચૂકેલા દિગ્વિજયસિંહે ભાજપના એ આક્ષેપને ફગાવી દીધો છે કે તેમણે હિંદુ આતંકવાદનો શબ્દ પ્રયોજ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ