નિવેદન / 'ISI થી રૂપિયા લઇને ભારતની દેખરેખ કરતા હતા બજંરગ દળના લોકો', દિગ્વિજય સિંહનો ભાજપ પર કટાક્ષ

Digvijay Singh On BJP Mahatma Gandhi Bajrang Dal Pakistan ISI

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે શનિવારે નામ લીધા વગર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે ભાજપના લોકો(મોદી અને શાહ) એ સ્પષ્ટ કરવું જોઈએ કે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથુરામ ગોડસે દેશભક્ત હતા કે નહિ ?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ