બેટ કાંડ / અમિત શાહ નહીં થવા દે કોઇ નુકસાન, કોંગ્રેસનાં આ નેતાનું મોટું નિવેદન

Digvijay Singh On Akash Vijayvargiya, Amit Shah will not let any harm to son of his beloved friend

ઇન્દોરનાં બહુચર્ચિત બેટકાંડને લઇને રાજનીતિની ચર્ચા શરૂ જ છે. હવે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે આ મામલાને લઇને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહાર કર્યા છે. કહ્યું કે, 'મને નથી લાગતુ કે અમિત શાહજી પોતાનાં પ્રિય મિત્ર કૈલાશ વિજયવર્ગીયનાં દીકરાને કંઇ નુકસાન થવા દે. જોઇએ.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ