સતત વિવાદાસ્પદ નિવેદનોને લઇને ચર્ચામાં રહેતા સાંસદ પ્રજ્ઞા ઠાકુરના વધુ એક નિવેદને વિવાદનો મધપૂડો છંછેડી દીધો છે. સાધ્વીએ મધ્યપ્રદેશના સીહોર જિલ્લામાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે તેમને નાળા અને શૌચાલયો સાફ કરવા માટે સાંસદ નથી ચૂંટવામાં આવ્યા. ત્યારે ગટર સાફ કરવા નથી બન્યાં તો જાણો શું કામ હોય છે સાંસદના?જુઓ Aarpar With Hemant