આત્મહત્યા / સુશાંત સિંહની મોતની તપાસમાં આ ઍક્ટર સહિત 6 લોકોની કરાઈ પૂછપરછ

did some one force sushant singh rajput to suicide so far police have recorded 6 statement of six people

બોલિવૂડ સ્ટાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પંચતત્વોમાં વિલીન થઈ ગયા. સોમવારે મુંબઇમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 34 વર્ષીય યુવક અને સ્ટાર કલાકાર કેવી રીતે આત્મહત્યા કરી શકે છે હજુ માન્યામાં નથી આવતું. સુશાંત સિંહના આપઘાતથી પોલીસ પણ મુંજવણમાં મુકાઈ છે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થઈ ગયું છે કે તેમનું મોત ફાંસી ખાવાને કારણે નીપજ્યું છે, પરંતુ પોલીસ આ આત્મહત્યાની વધુ અનેક એંગલથી તપાસ કરી રહી છે. સવાલ ઉભો થાય છે કે સુશાંતને આવું પગલું ભરવાની ફરજ પડાઈ હતી કે કેમ?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ