નિર્ણય / અનલૉક-3માં હીરા ઉદ્યોગને મોટી રાહત અપાઇ, હવે આટલા વાગ્યા સુધી હીરા બજાર ચાલુ રહેશે

diamond industry relief Unlock-3 SMC surat gujarat

અનલોક-3માં હીરા ઉદ્યોગને મોટી રાહત આપવામાં આવી છે. જેમાં હીરા બજાર બપોરે 12થી 6 સુધી ચાલુ રહેશે. હીરા ઘસવાની ઘંટી પર બે કારીગરો કામ કરી શકશે. અગાઉ હીરા ઉદ્યોગમાં છૂટછાટ માટે રાજકીય આગેવાનો અને મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ